- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
Option A
Option B
Option C
Option D
Solution
નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે :
$(i)$ બાયોડીગ્રેડેબલ પદાર્થો (જૈવ વિધટનીય પદાર્થો)
બાયોડીગ્રેબલ નકામો ક્ચરો જેમ કે પાંદડા, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ કे જેથી તેનું વિધટન થાય અને તે ઉપયોગી નીવડે.
નોન-બાયોડીગ્રેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુનઃચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.
Standard 11
Chemistry
Similar Questions
normal