Environmental Study
medium

ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ? 

Option A
Option B
Option C
Option D

Solution

નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે :

$(i)$ બાયોડીગ્રેડેબલ પદાર્થો (જૈવ વિધટનીય પદાર્થો)

બાયોડીગ્રેબલ નકામો ક્ચરો જેમ કે પાંદડા, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ કे જેથી તેનું વિધટન થાય અને તે ઉપયોગી નીવડે.

નોન-બાયોડીગ્રેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુનઃચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.